Site icon

પયગંબર મોહમ્મદ અંગે વિવાદિત નિવેદન આપનાર નૂપુર શર્માના સમર્થનમાં આવ્યાં સાધ્વી પ્રાચી- કહી આ મોટી વાત- જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai 

નુપુર શર્મા(Nupur Sharma) પર કાર્યવાહી બાદ હવે સાધ્વી પ્રાચીએ ભાજપ(BJP)ના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. 

Join Our WhatsApp Community

સાધ્વી પ્રાચી (Sadhvi Prachi)એ કહ્યું કે મને ખૂબ હસવું આવે છે કે ઘણા લોકોને સાચું બોલવાની સજા મળી છે.

નુપુર શર્મા(Nupur Sharma)ને પણ આવી જ સજા મળી રહી છે પરંતુ સત્ય યાદ રાખવું સત્યને પરેશાન કરી શકાય છે, હરાવી શકાય નહીં. 

આજે દરેક સનાતની નૂપુર શર્મા અને ભાઈ નવીન જિંદાલ(Naveen Jindal) સાથે છે.

હું સરકારને કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો ઓવૈસીની ધરપકડ કરીને બતાવો.

ઉલ્લેખનીય છે કે નુપુર શર્માની પયગંબર મોહમ્મદને લઈને ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો, તેના પ્રત્યાઘાત રૂપે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે

 

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version