Site icon News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ અંગે વિવાદિત નિવેદન આપનાર નૂપુર શર્માના સમર્થનમાં આવ્યાં સાધ્વી પ્રાચી- કહી આ મોટી વાત- જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai 

નુપુર શર્મા(Nupur Sharma) પર કાર્યવાહી બાદ હવે સાધ્વી પ્રાચીએ ભાજપ(BJP)ના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. 

Join Our WhatsApp Channel

સાધ્વી પ્રાચી (Sadhvi Prachi)એ કહ્યું કે મને ખૂબ હસવું આવે છે કે ઘણા લોકોને સાચું બોલવાની સજા મળી છે.

નુપુર શર્મા(Nupur Sharma)ને પણ આવી જ સજા મળી રહી છે પરંતુ સત્ય યાદ રાખવું સત્યને પરેશાન કરી શકાય છે, હરાવી શકાય નહીં. 

આજે દરેક સનાતની નૂપુર શર્મા અને ભાઈ નવીન જિંદાલ(Naveen Jindal) સાથે છે.

હું સરકારને કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો ઓવૈસીની ધરપકડ કરીને બતાવો.

ઉલ્લેખનીય છે કે નુપુર શર્માની પયગંબર મોહમ્મદને લઈને ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો, તેના પ્રત્યાઘાત રૂપે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે

 

Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Maharashtra Heatwave Alert। હવામાન વિભાગની ગંભીર ચેતવણી આગામી દિવસોમાં આકાશમાંથી વરસશે અગનગોળા, પ્રશાસને જાહેર કરી નવી ગાઇડલાઇન
Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version