Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ એ ફરી એક વખત મુખ્યમંત્રીને આડેહાથ લીધા. પૂછ્યો એવો સવાલ કે કોઈની પાસે જવાબ નથી. કોંગ્રેસના ધારાસભ્યો પણ મોં છુપાવે છે. જાણો વિગત….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 માર્ચ 2021

ગઠબંધનના રાજકારણમાં અનેક નેતા ઉદ્ધવ ઠાકરે થી હેરાન-પરેશાન છે. હવે કોંગ્રેસના નેતા સંજય નિરુપમ એ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર આરોપ કર્યા છે.

મહારાષ્ટ્રની વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જ્યારે બાબરી મસ્જિદ પાડવામાં આવી ત્યારે ભાજપના નેતાઓ મોઢું છુપાવી રહ્યા હતા જ્યારે કે શિવસેનાને તે વાતનો ગર્વ છે.

બીજી તરફ સંજય નિરુપમ એ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોને આડા હાથે લીધા છે. સંજય નિરૂપમ એ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ આ ડાયલોગ કયા કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ આપ્યો છે? કારણ કે ગઠબંધન ધર્મ હેઠળ આ વિષય આ રીતે આવતો નથી. આટલું જ નહીં બાબરી મસ્જિદને કારણે એમ આઇ એમ જેવા પક્ષો પેદા થયા અને કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્યો વિધાનસભામાં આ શબ્દો શી રીતે સાંભળી શક્યા? 

સંજય નિરૂપમ ના આરોપોનો કોંગ્રેસ પાર્ટીના એક પણ  ધારાસભ્ય પાસે જવાબ નથી.

 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version