Site icon

સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત તળાવોમાં ભરાશે અબજો લિટર પાણી; જાણો વિગત… 

ગુજરાતના 20 જિલ્લાઓનાં 35 જળાશયો, 1200 જેટલાં તળાવો, 1000થી વધુ ચેકડેમમાં 453 અબજ લિટર પાણી ભરાશે

નર્મદા કૅનાલ, ફતેવાડી કૅનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કૅનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી ખેડૂતોને પાણી અપાશે

Join Our WhatsApp Community

નર્મદા ડેમમાંથી મુખ્ય કૅનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે, ઉપરાંત તળાવો અને નાની નદીઓ ભરવામાં આવશે  

સરદાર સરોવર નર્મદા ડેમમાં એની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.

સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખાત્રીજથી 30મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પડાશે.

ખાર પાસે બહુ મોટી દુર્ઘટના થઈ; સદનસીબે જાનહાનિ નહીં    

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version