Site icon

સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત તળાવોમાં ભરાશે અબજો લિટર પાણી; જાણો વિગત… 

ગુજરાતના 20 જિલ્લાઓનાં 35 જળાશયો, 1200 જેટલાં તળાવો, 1000થી વધુ ચેકડેમમાં 453 અબજ લિટર પાણી ભરાશે

નર્મદા કૅનાલ, ફતેવાડી કૅનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કૅનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી ખેડૂતોને પાણી અપાશે

Join Our WhatsApp Community

નર્મદા ડેમમાંથી મુખ્ય કૅનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે, ઉપરાંત તળાવો અને નાની નદીઓ ભરવામાં આવશે  

સરદાર સરોવર નર્મદા ડેમમાં એની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.

સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખાત્રીજથી 30મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પડાશે.

ખાર પાસે બહુ મોટી દુર્ઘટના થઈ; સદનસીબે જાનહાનિ નહીં    

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version