ખેલ ખલાસ!! અનિલ દેશમુખ ની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી. જાણો શું થયું સુપ્રીમ કોર્ટમાં.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મહારાષ્ટ્ર સરકાર અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દેશમુખ બંને સુપ્રીમ કોર્ટ તરફથી જોરદાર તમાચો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની અરજીને નકારી દીધી છે.

અનિલ દેશમુખે પોતાની અરજીમાં માંગણી કરી હતી કે તેની વિરુદ્ધમાં સીબીઆઈ તપાસ ન કરવામાં આવે. પોતાનો ફેંસલો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરમવીર સિંહ એ પોલીસ કમિશનર હતા એટલે કે ગૃહમંત્રીના રાઈટ હેન્ડ ગણાય. હવે જો આ કક્ષાની કોઈ વ્યક્તિ આરોપ લગાવતી હોય તો તે આરોપોને હળવાશથી ન લેવાય.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ નો ધડાકો, આગામી દિવસોમાં ઠાકરે કી સરકાર વધુ બે મંત્રીઓએ રાજીનામા આપવા પડશે.

આમ મહારાષ્ટ્ર સરકાર નું આવી બન્યું છે…

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version