Site icon News Continuous Bureau | Mumbai

અરનબ v/s ઉધ્ધવ સરકાર : મુંબઈ હાઇકોર્ટે અરનબને જામીન ન આપી નાગરિક સ્વતંત્રતાનો ભંગ કર્યો — સર્વોચ્ચ ન્યાયાલયની ખરીખરી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
27 નવેમ્બર 2020

રિપબ્લિક ટીવીના એન્કર અરનાબ ગોસ્વામી વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસે કરેલી આત્મહત્યાના પ્રકરણ કેસમાં, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે (SC) કહ્યું કે અર્ણવ ગોસ્વામીને જામીન ન આપીને મહારાષ્ટ્ર ની હાઇકોર્ટે ભૂલ કરી છે.

Join Our WhatsApp Channel

ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટે એ જોવું જરૂરી છે કે આરોપીઓ પુરાવા સાથે ચેડા ના કરી શકે, અથવા આરોપી ભાગી શકે છે કે નહીં, અહીં વાત નાગરિકની સ્વતંત્રતાની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરનબને, તેની ટીવી ચેનલમાં વ્યક્ત કરેલા મંતવ્યો માટે મહારાષ્ટ્ર સરકાર તેમને નિશાન બનાવી રહી છે. એવી અરનબની ફરિયાદ સામે નાગરિકની સ્વતંત્રતાની સુરક્ષા નિભાવવામાં મુંબઇ હાઇકોર્ટ નિષ્ફળ ગઈ છે.

સુપ્રીમ કોર્ટે  વધુમાં કહ્યું કે અદાલતોએ સુનિશ્ચિત કરવું પડશે કે રાજ્યો, નાગરિકોને હેરાન કરવા અથવા તેમની સ્વતંત્રતાને જોખમમાં મૂકવાના સાધન તરીકે ગુનાહિત કાયદાનો ઉપયોગ ન કરે. આમ કહીને જ ગઈ 11 નવેમ્બરના રોજ, ટોચની કોર્ટે અર્ણવ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા હતા. 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version