Site icon

મહામારીએ ફરી શિક્ષણ કર્યું લૉક, આ શહેરમાં તમામ શાળાઓ આ તારીખ સુધી બંધ રાખવાના આદેશ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચંદીગઢ શિક્ષણ વિભાગે તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ચંદીગઢની તમામ સરકારી સહિત ખાનગી શાળાઓમાં આગામી 20 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી 2022 સુધી રજા જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે પ્રથમ શિયાળુ વેકેશનની અંતિમ તારીખ 27 ડિસેમ્બરથી વધારીને 05 જાન્યુઆરી કરવામાં આવી છે. 

શાબ્બાશ! મુંબઈના ‘ગ્રીન મેન’ કહેવાતા આ પર્યાવરણના રક્ષકને એનાયત થયો પ્રતિષ્ઠિત મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ. જાણો વિગત

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version