Site icon News Continuous Bureau | Mumbai

નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

 News Continuous Bureau | Mumbai

નાસિક(Nashik)માં આજે મધરાતથી 12 જૂન સુધીના પખવાડિયા માટે કર્ફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ દરમિયાન કોઈ આંદોલન, રેલી, દેખાવો કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

સાથે જ આ દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ નાકાબંધી પણ કરવામાં આવશે.

નાસિક પોલીસે આ નિર્ણય મસ્જિદ-મંદિર, ભૂંગળા વિવાદના સંદર્ભમાં આંદોલન કે મોરચો નીકળે તો શહેરમાં શાંતિ ન ડહોળાય તે માટે લીધો છે.

પોલીસ કમિશનર જયંત નાયકનવરે દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્ય સહિત દેશભરમાં મંદિરો, મસ્જિદો, હનુમાન ચાલીસા જેવા મુદ્દાઓના કારણે વાતાવરણ ગરમાયું છે.

આ સમાચાર પણ વાંચો: ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે.. 

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version