Site icon

જમ્મુ-કાશ્મીર આ જિલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને માર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો, વધુ તપાસ ચાલુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

શુક્રવાર,

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે 

આ કાર્યવાહીમાં ભારતીય સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.  

માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.

જોકે માર્યા ગયેલા આતંકવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી કે તેઓ કયા જૂથના છે તે પણ જાણી શકાયું નથી.

હાલ આ વિસ્તારમાં હજુ પણ સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. 

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને શોપિયાં જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના ચાર સહયોગીઓની ધરપકડ કરી હતી.

હાશ!!! હવે વોટ્સએપ ગ્રુપ પરના વિવાદાસ્પદ મેસેજ માટે એડમિન જવાબદાર રહેશે નહીં, કેરળ હાઈકોર્ટે આપ્યો આ મોટો નિર્ણય. જાણો વિગત

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version