Site icon

CM યોગીનું ગદ્દારો સામે કડક વલણ, પાકિસ્તાનની જીત પર જશ્ન મનાવનાર લોકો સામે કરી આ કાર્યવાહી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીત પર દુશ્મન દેશને સમર્થન કરનાર ભારતીય લોકો સામે યોગી સરકારે કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તર પ્રદેશ પોલીસે અલગ અલગ જિલ્લામાં પાકિસ્તાનના સમર્થનમાં આવેલા લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. 

આ ઉપરાંત દેશદ્રોહ અંતર્ગત કેસ ચલાવવામાં આવશે. જેમાં આગ્રામાં ત્રણ, બરેલીમાં ત્રણ અને લખનૌમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે રવિવારે દુબાઇમાં ટી-20 વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનની ભારત સામે જીત થઇ હતી. 2007થી લઇ 2016 સુધી ભારત દર વખતે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું છે. 

આખરે પકડાઈ ગયો કિરણ ગોસાવી, આ કેસમાં પુણે પોલીસે કરી ધરપકડ; જાણો વિગત..

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version