Site icon

 સલમાન ખુર્શીદની પુસ્તકનો વિવાદ વધુ વકર્યો, હવે આ રાજ્યમાં તેમની બુક થશે બૈન; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

સલમાન ખુર્શીદની પુસ્તક સનરાઈઝ ઓફ અયોધ્યાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ હવે મધ્યપ્રદેશના ગૃહમંંત્રી નરોત્તમ મિશ્રા દ્વારા પણ આ પુસ્તકને બૈન કરવાની વાત કરવામાં આવી છે.

કોંગ્રેસ દેશના ભાગલા કરવાની વાત કરે છે અને આ વિચારધારાને પોતાના પુસ્તકમાં સલમાન ખુરશીદે આગળ વધારી છે.

સાથે ગૃહમંત્રીએ એવું પણ કહ્યું કે બુકને બૈન કરવા માટે તેઓ કાયદાના જાણકારોની પણ સલાહ લેશે. 

ઉલ્લેખનીય છે કે ખુર્શીદની બુકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે. જેને લઈને ભાજપ સહિત હિંદુવાદી સંગઠનો આ પુસ્તકનો વિરોધ કરી રહ્યા છે.

ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે 

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version