Site icon

અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ દેશની આ અગ્રણી ફાર્મા કંપનીમાં આટલા ટકા હિસ્સો હસ્તગત કરશે..જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

દેશને કોવિડની કોવિશીલ્ડ વેક્સિન આપનારા અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  મુંબઈ સ્થિત અગ્રણી ફાર્મા કંપની વોકહાર્ડ લિમિટેડમાં 10 ટકો હિસ્સો ખરીદે એવી શકયતા છે. વોકહાર્ડ કંપનીમાં હિસ્સેદારી ખરીદવા અનેક કંપનીઓએ રસ બતાવ્યો છે. તેમાં સિરમ સૌથી આગળ છે. 10 ટકા એટલે કે લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે આ હિસ્સો ખરીદવામાં આવે એવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ સિમરની ફાર્મા કંપની સાથે વાતચીત ચાલી રહી  છે.  જેમા સિરમે 10 ટકા હિસ્સેદારી ખરીદવા માટે સકારાત્મક હોવાનું કહેવાય છે.

કારના શોખીનો માટે સારા સમાચાર! હવે ભારતમાં ઓછા દરે વેચાશે આ મેડ ઇન ઇન્ડિયા ગાડી. જાણો વિગત..

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version