Site icon

અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ દેશની આ અગ્રણી ફાર્મા કંપનીમાં આટલા ટકા હિસ્સો હસ્તગત કરશે..જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

દેશને કોવિડની કોવિશીલ્ડ વેક્સિન આપનારા અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  મુંબઈ સ્થિત અગ્રણી ફાર્મા કંપની વોકહાર્ડ લિમિટેડમાં 10 ટકો હિસ્સો ખરીદે એવી શકયતા છે. વોકહાર્ડ કંપનીમાં હિસ્સેદારી ખરીદવા અનેક કંપનીઓએ રસ બતાવ્યો છે. તેમાં સિરમ સૌથી આગળ છે. 10 ટકા એટલે કે લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે આ હિસ્સો ખરીદવામાં આવે એવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ સિમરની ફાર્મા કંપની સાથે વાતચીત ચાલી રહી  છે.  જેમા સિરમે 10 ટકા હિસ્સેદારી ખરીદવા માટે સકારાત્મક હોવાનું કહેવાય છે.

કારના શોખીનો માટે સારા સમાચાર! હવે ભારતમાં ઓછા દરે વેચાશે આ મેડ ઇન ઇન્ડિયા ગાડી. જાણો વિગત..

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version