Site icon

અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ દેશની આ અગ્રણી ફાર્મા કંપનીમાં આટલા ટકા હિસ્સો હસ્તગત કરશે..જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

દેશને કોવિડની કોવિશીલ્ડ વેક્સિન આપનારા અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  મુંબઈ સ્થિત અગ્રણી ફાર્મા કંપની વોકહાર્ડ લિમિટેડમાં 10 ટકો હિસ્સો ખરીદે એવી શકયતા છે. વોકહાર્ડ કંપનીમાં હિસ્સેદારી ખરીદવા અનેક કંપનીઓએ રસ બતાવ્યો છે. તેમાં સિરમ સૌથી આગળ છે. 10 ટકા એટલે કે લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે આ હિસ્સો ખરીદવામાં આવે એવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ સિમરની ફાર્મા કંપની સાથે વાતચીત ચાલી રહી  છે.  જેમા સિરમે 10 ટકા હિસ્સેદારી ખરીદવા માટે સકારાત્મક હોવાનું કહેવાય છે.

કારના શોખીનો માટે સારા સમાચાર! હવે ભારતમાં ઓછા દરે વેચાશે આ મેડ ઇન ઇન્ડિયા ગાડી. જાણો વિગત..

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version