Site icon News Continuous Bureau | Mumbai

શુ મુંબઈ માં ઓક્સિજનની કમીને કારણે સાત લોકોના મૃત્યુ થયા? કોરોના ને કારણે પરિસ્થિતિ દયનીય….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

મંગળવાર.

   કોરોનાના દર્દીઓની હોસ્પિટલની બેદરકારીને લીધે થયેલા મૃત્યુની  માહિતી સામે આવી રહી છે. મુંબઈ શહેરના નાલાસોપારા વિસ્તારની એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે સાત કરોના દર્દીઓના મૃત્યુ નિપજયા છે. તેવો આરોપ તે વિસ્તારના સ્થાનિક લોકો અને મૃત્યુ પામેલા દર્દીઓનો પરિવારજનોએ હોસ્પિટલ પર મૂક્યો છે. બાદમાં ગુસ્સે થયેલા પરિવારજનોએ હોસ્પિટલની બહાર ખૂબ હંગામો મચાવ્યો.

જોકે હોસ્પિટલના ડોક્ટરોએ લોકો દ્વારા લગાડવામાં આવેલા આરોપનો સાફ ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું કે, આ હોસ્પિટલમાં ફક્ત એવાજ દર્દીઓને દાખલ કરવામાં આવે છે કે જેઓ ગંભીર રોગથી પીડાતા હોય . હાલમાં જે દર્દીઓના મૃત્યુ થયા છે, તેમની મૃત્યુ નું કારણ યા તો તેમની ઉંમર છે અથવા તેમને થયેલી બીજી ગંભીર બીમારી છે.

અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાનાએ શેર કરી બોલ્ડ તસવીરો, બોયફ્રેન્ડ સાથે માલદીવમાં માણીરહી છે વેકેશન. જુઓ તસવીરો

     આ એક સંદિગ્ધ કેસ છે. જો કે આ સંદર્ભે હજી સુધી પોલીસ તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
Uttar Pradesh encounters ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 6 એન્કાઉન્ટર એક ગુનેગાર ઠાર, 4ને પગમાં ગોળી વાગી
TMC Rajya Sabha MP resigns મમતા બેનર્જીને દિલ્હીમાં મોટો ફટકો રાજ્યસભા સાંસદનું રાજીનામું, પક્ષને પણ અલવિદા કહ્યું
Maharashtra Politics। રાજ્યસભાની ટિકિટ કપાતાં જ છગન ભુજબળ લાલચોળ! પવાર ફેમિલીને ઘેરતા કહ્યું ‘અમે કબડ્ડી રમીએ છીએ, ચેસ નહીં’
Exit mobile version