Site icon

આઘાતજનક! અરુણાચલમાં હિમસ્ખલનમાં સાત જવાન શહીદ.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.

 અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં હિમસ્ખલન દરમિયાન  ભારતીય સેનાના  ઘાયલ સાત  જવાન શહીદ થઈ ગયા છે.
હિમસ્ખલનમાં ફસાઈ ગયેલા જવાનોને બચાવવા માટે લશ્કરે  અથાગ પ્રયાસ કર્યા હતા, છતાં તેમને બચાવવામાં નિષ્ફળતા મળી હતી. છ ફેબ્રુઆરીના સેનાના જવાન ફસાયા હતા. બે દિવસ બાદ સાત જવાનો શહીદ થયા હોવાના અહેવાલને સેનાએ સમર્થન આપ્યુ હતું.

અરુણાચલ પ્રદેશતિલ કામેંગ સેક્ટરના ઉચ્ચ શિખર પર છેલ્લા થોડા દિવસથી ખરાબ મોસમ ચાલી રહ્યું છે. પવન અને ભારે હિમવર્ષા થઈ રહી છે. આ દરમિયાન કામેંગ સેક્ટરમાં ઊંચાઈ પર હિમસ્ખલનની ઘટના બની હતી. જેમાં લશ્કરના સાત જવાનો ફસાઈ ગયા હતા.  

હેં! મહારાષ્ટ્રમાં હવે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહેશે, આ છે કારણ… જાણો વિગત

તેમને શોધવા માટે લશ્કરે ભારે પ્રયાસ કર્યા હતા, પંરતુ તેમાં સફળ થઈ શકયા નહોતા. સેનાની આ ટુકડી કામેંગ સેકટરમાં  ઊંચાઈ પર પેટ્રોલિંગ દરમિયાન હિમસ્ખલનમાં ફસાઈ ગઈ હતી.  
 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version