Site icon News Continuous Bureau | Mumbai

રાજધાની દિલ્હીમાં રાજનૈતિક ગતિવિધિ તેજ, આવતી કાલે શરદ પવારના નેતૃત્વ હેઠળ ૧૫ પાર્ટીના નેતા ભેગા થશે ; જાણો વિગતે 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ એટલે કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે બહુ ટુંકા સમયગાળામાં બીજી વખત આજે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે 

શરદ પવારની અધ્યક્ષતામાં આવતીકાલે વિપક્ષી નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ બેઠકમાં આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી અને એનસીપીના નેતાઓ ઉપસ્થિત રહેશે. 

જોકે કોંગ્રેસ તેમાં શામેલ છે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા છે.

શરદ પવારની હિલચાલને ભાજપ સામે આગામી ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓનો રાષ્ટ્રીય મોરચો બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રશાંત કિશોરને શરદ પવાર મુંબઈ ખાતેના સિલ્વર ઓક નિવાસ સ્થાન પર મળ્યા હતા. 

નાદારીના આરે ઉભેલી અનિલ અંબાણીની કંપનીની માર્કેટકેપમાં અધધ 1000 ટકાનો થયો વધારો, જાણો વિગતે

Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
SIR Deadline Extended ‘SIR’ માટે 8 દિવસની વધુ મુદત રાજકીય પક્ષોની માંગ બાદ ચૂંટણી પંચની મોટી રાહત.
Heavy Rain Alert in Maharashtra રાજ્યમાં આજે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા; મોટાભાગના જિલ્લાઓને હવામાન વિભાગનું ‘યેલો એલર્ટ’
Ladki Bahin Yojana Cut સરકારી તિજોરી ખાલી? મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને ઝટકો, આર્થિક ભારણને પગલે મફત સાડી વિતરણની યોજના મોકૂફ.
Exit mobile version