Site icon

 બાબા રામદેવ બાદ હવે એનસીપી સુપ્રીમો શરદ પવારે કોરોના રસી લેવાથી કર્યો ઇન્કાર. જણાવ્યુ આ કારણ. 

એનસીપી ચીફ શરદ પવારે કોરોના રસી લેવાની ના પાડી દીઘી છે.

શરદ પવારે કોરોના રસી લેવાની કેમ ના પાડી એનું કારણ આપતા તેમણે કહ્યું કોરોના રસી બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા મારા વર્ગમિત્ર છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં ત્યાં આગ લાગી ત્યારે હું તેમને મળવા ગયો હતો. તેમણે મને કહ્યું, કોરોના રસી લેવાનું કહ્યું હતું. ત્યારે મેં કહ્યું હું અહમદનગર જાઉં છું અને ત્યાંની પરિસ્થિતિ જોયા બાદ રસી લેવી કે નહીં એનો વિચાર કરીશ.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version