Site icon

શરદ પવારની તબિયત લથડી : હોસ્પિટલમાં ભરતી.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

 

એનસીપીના અધ્યક્ષ શરદ પવાર ની તબિયત ખરાબ થઈ છે. તેઓને પેટમાં અચાનક પીડા ઊપડી હતી. અસહ્ય દુખાવાને કારણે તેમને મુંબઇ ખાતેની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે શરદ પવારને ગોલ્ડ બ્લેડર ની તકલીફ છે.

ડોક્ટરો તરફથી માહિતી આપવામાં આવી છે કે તેમની તબિયત હવે સ્થિર છે. જોકે આગામી દિવસ દરમિયાન શું ઉપચાર કરવામાં આવશે તે વિશે કશું જણાવાયું નથી.

 

 

 

 

 

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version