Site icon

શરદ પવારની તબિયત લથડી : હોસ્પિટલમાં ભરતી.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

 

એનસીપીના અધ્યક્ષ શરદ પવાર ની તબિયત ખરાબ થઈ છે. તેઓને પેટમાં અચાનક પીડા ઊપડી હતી. અસહ્ય દુખાવાને કારણે તેમને મુંબઇ ખાતેની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે શરદ પવારને ગોલ્ડ બ્લેડર ની તકલીફ છે.

ડોક્ટરો તરફથી માહિતી આપવામાં આવી છે કે તેમની તબિયત હવે સ્થિર છે. જોકે આગામી દિવસ દરમિયાન શું ઉપચાર કરવામાં આવશે તે વિશે કશું જણાવાયું નથી.

 

 

 

 

 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version