Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં શિવ ભોજન થાળી 14 જૂન સુધી મફત મળશે; એટલે શું lockdown 14 જૂન સુધી લંબાશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર                                            

મહારાષ્ટ્ર સરકારે 'બ્રેક ધ ચેઇન' અંતર્ગત નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ મહારાષ્ટ્ર સરકારે ગરીબ અને ગરીબ લોકોને 14 જૂન સુધી મફત ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબળે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મુખ્ય પ્રધાને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ યોજના હેઠળ ૪૭ લાખ લોકોએ મફત ભોજન લીધું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં શિવ ભોજનનાં કુલ ૯૫૦ કેન્દ્રો છે.

સરકારે આ નિર્ણય લીધો એને કારણે અનેક લોકો એવું વિચારી રહ્યા છે કે શું સરકાર lockdown વધારવાની વેતરણમાં છે? જેથી તેમણે આ નિર્ણય લીધો.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version