Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં શિવ ભોજન થાળી 14 જૂન સુધી મફત મળશે; એટલે શું lockdown 14 જૂન સુધી લંબાશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર                                            

મહારાષ્ટ્ર સરકારે 'બ્રેક ધ ચેઇન' અંતર્ગત નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ મહારાષ્ટ્ર સરકારે ગરીબ અને ગરીબ લોકોને 14 જૂન સુધી મફત ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબળે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મુખ્ય પ્રધાને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ યોજના હેઠળ ૪૭ લાખ લોકોએ મફત ભોજન લીધું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં શિવ ભોજનનાં કુલ ૯૫૦ કેન્દ્રો છે.

સરકારે આ નિર્ણય લીધો એને કારણે અનેક લોકો એવું વિચારી રહ્યા છે કે શું સરકાર lockdown વધારવાની વેતરણમાં છે? જેથી તેમણે આ નિર્ણય લીધો.

Shiv Sena Symbol Dispute પક્ષ સંગઠન મોટું કે ધારાસભ્યોની બહુમતી? સુપ્રીમ કોર્ટ સમક્ષ ઠાકરે જૂથે ઉઠાવ્યા ગંભીર સવાલ, રજૂ કરી ત્રણ મુખ્ય દલીલો
Shiv Sena Symbol Legal Dispute Supreme Court અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક નિર્ણય આપવાની તૈયારીમાં! જાણો કોર્ટમાં શું થયું
JPSC JSSC Exam Row Jharkhand Bandh પેપર લીક અને પોલીસ દમન સામે મહાસંગ્રામ ઝારખંડ બંધના એલાનથી રાજકારણ ગરમાયું, વિદ્યાર્થીઓને ભાજપનું સમર્થન
Rahul Gandhi JMM Government ઈન્ડિયા ગઠબંધનમાં જ ખટરાગ? ઝારખંડ સરકાર સામે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ..
Exit mobile version