Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં શિવ ભોજન થાળી 14 જૂન સુધી મફત મળશે; એટલે શું lockdown 14 જૂન સુધી લંબાશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર                                            

મહારાષ્ટ્ર સરકારે 'બ્રેક ધ ચેઇન' અંતર્ગત નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ મહારાષ્ટ્ર સરકારે ગરીબ અને ગરીબ લોકોને 14 જૂન સુધી મફત ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબળે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મુખ્ય પ્રધાને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ યોજના હેઠળ ૪૭ લાખ લોકોએ મફત ભોજન લીધું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં શિવ ભોજનનાં કુલ ૯૫૦ કેન્દ્રો છે.

સરકારે આ નિર્ણય લીધો એને કારણે અનેક લોકો એવું વિચારી રહ્યા છે કે શું સરકાર lockdown વધારવાની વેતરણમાં છે? જેથી તેમણે આ નિર્ણય લીધો.

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version