Site icon

કોંકણમાં શિવસેનાને મોટો ફટકો; નાણાર પ્રોજેક્ટ સમર્થક આટલા શિવસૈનિકો ભાજપમાં જોડાયા ; જાણો વિગતે 

કોંકણમાં નાણાર રિફાઇનરીનો મુદ્દો ફરી એક વખત ગરમાય તેવી સંભાવના છે.  

પ્રાપ્ત જાણકારી અનુસાર શનિસેનાના લગભગ ૭૦ જેટલા કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા, કારણ કે પાર્ટીએ નાણાર પ્રોજેક્ટની વિરુદ્ધ વલણ અપનાવ્યું હતું. 

Join Our WhatsApp Community

આ કાર્યકરોનો અભિપ્રાય છે કે રાજપુર તાલુકામાં રિફાઇનરી બનવી જોઈએ. પરંતુ સેના આ પ્રોજેક્ટને લઈને હજી અસ્પષ્ટ હોવાથી કાર્યકર્તાઓએ આ પગલું ઉચક્યું છે. 

આ કાર્યકરો સેનાના ધારાસભ્ય રાજન સાલ્વીના જૂથના હોવાનું કહેવાઈ રહ્યું છે. 

મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version