Site icon

યુ-ટર્ન એક્સપર્ટ સંજય રાઉતનું નિવેદન : દેશમાં નરેન્દ્ર મોદીની બરોબરી કરે એવો કોઈ કદાવર નેતા નથી

 News Continuous Bureau | Mumbai 

શિવસેના નેતા, સાંસદ સંજય રાઉત એ સામના અખબારમાં એમના સાપ્તાહિક 'રોખઠોક' કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે

Join Our WhatsApp Community

પોતાના લેખમાં સંજય રાઉતે કહ્યું કે પંજાબ રાજ્ય કોંગ્રેસ પાર્ટીએ હંમેશ માટે ગુમાવ્યું છે જ્યારે કે ભાજપ અહીં પોતાની જમની સાચવી શક્યુ નથી. 

ઉલ્લેખનીય છે કે સંજય રાઉત પોતાના બયાનોને કારણે હંમેશા ચર્ચા માં રહ્યાં છે. વધુ એક વખત તેમણે પોતાના પહેલાના બયાન પર પલટી મારી છે. 

આ સમાચાર પણ વાંચો : ખામોશ…. ઘાટ-ઘાટના પાણી પીધા પછી. શત્રુઘ્ન સિંહા હવે આ પાર્ટી ની ટિકીટ પર લોકસભાની પેટા-ચુટણી લડશે. 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version