Site icon News Continuous Bureau | Mumbai

યુ-ટર્ન એક્સપર્ટ સંજય રાઉતનું નિવેદન : દેશમાં નરેન્દ્ર મોદીની બરોબરી કરે એવો કોઈ કદાવર નેતા નથી

 News Continuous Bureau | Mumbai 

શિવસેના નેતા, સાંસદ સંજય રાઉત એ સામના અખબારમાં એમના સાપ્તાહિક 'રોખઠોક' કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે

Join Our WhatsApp Channel

પોતાના લેખમાં સંજય રાઉતે કહ્યું કે પંજાબ રાજ્ય કોંગ્રેસ પાર્ટીએ હંમેશ માટે ગુમાવ્યું છે જ્યારે કે ભાજપ અહીં પોતાની જમની સાચવી શક્યુ નથી. 

ઉલ્લેખનીય છે કે સંજય રાઉત પોતાના બયાનોને કારણે હંમેશા ચર્ચા માં રહ્યાં છે. વધુ એક વખત તેમણે પોતાના પહેલાના બયાન પર પલટી મારી છે. 

આ સમાચાર પણ વાંચો : ખામોશ…. ઘાટ-ઘાટના પાણી પીધા પછી. શત્રુઘ્ન સિંહા હવે આ પાર્ટી ની ટિકીટ પર લોકસભાની પેટા-ચુટણી લડશે. 

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version