Site icon

શિંદે જૂથના બંડ બાદ શિવસેના એક્શન મોડમાં- ભાવના ગવલીની ચીફ વ્હીપના પદ પરથી થઈ હકાલપટ્ટી- તેમના સ્થાને આ નેતાની કરાઈ નિમણૂક 

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)માં એકનાથ શિંદ(Eknath Shinde)ના બળવા બાદ શિવસેનાએ સંસદીય રાજનીતિની દૃષ્ટિએ મહત્વનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ શિવસેનાએ ભાવના ગવળી(Bhavna Gawali)ને લોકસભામાં ચીફ વ્હીપ(chief Whip)ના પદેથી હાંકી કાઢ્યા છે. 

હવે તેમની જગ્યાએ શિવસેનાના સાંસદ રાજન વિચારે(Rajan Vichare)ની નિમણૂક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના બળવા પછી ભાવના ગવળીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી છોડીને ભાજપ સાથે સરકાર બનાવવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત 

Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Exit mobile version