Site icon News Continuous Bureau | Mumbai

શિંદે જૂથના બંડ બાદ શિવસેના એક્શન મોડમાં- ભાવના ગવલીની ચીફ વ્હીપના પદ પરથી થઈ હકાલપટ્ટી- તેમના સ્થાને આ નેતાની કરાઈ નિમણૂક 

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)માં એકનાથ શિંદ(Eknath Shinde)ના બળવા બાદ શિવસેનાએ સંસદીય રાજનીતિની દૃષ્ટિએ મહત્વનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ શિવસેનાએ ભાવના ગવળી(Bhavna Gawali)ને લોકસભામાં ચીફ વ્હીપ(chief Whip)ના પદેથી હાંકી કાઢ્યા છે. 

હવે તેમની જગ્યાએ શિવસેનાના સાંસદ રાજન વિચારે(Rajan Vichare)ની નિમણૂક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના બળવા પછી ભાવના ગવળીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી છોડીને ભાજપ સાથે સરકાર બનાવવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત 

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version