Site icon

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર માથે પનોતી બેઠી-રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના આ નેતાને ઇડીનું તેડું-બીજી વખત પાઠવવામાં આવ્યા સમન્સ  

News Continuous Bureau | Mumbai 

શિવસેનાના(Shivsena) નેતા અને પરિવહન મંત્રી(Minister of Transport) અનિલ પરબને(Anil Parab) બીજી વખત ED દ્વારા સમન્સ(Summons) પાઠવવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

દાપોલીમાં(Dapoli) સાઈ રિસોર્ટ કેસમાં(Sai Resort Case) EDએ સમન્સ જારી કર્યું છે. 

EDએ મંત્રીને આજે પુછપરછ માટે બોલાવ્યા છે.

અગાઉ અનિલ પરબને 15 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ પરબ શિરડીમાં(Shirdi) હોવાથી તેઓ  ઇડી ઓફિસ(ED Office) પહોંચ્યા ન હતા. 

ઇડીએ અનિલ પરબના બે નિવાસસ્થાન સહિત સાત જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આ પછી EDએ અનિલ પરબ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ(money laundering case) દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં સૌથી વધુ મત ભાજપના તમામ ઉમેદવારોને મળ્યા કયા ઉમેદવારોને કેટલા મત મળ્યા- જાણો અહીં

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version