Site icon

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર માથે પનોતી બેઠી-રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના આ નેતાને ઇડીનું તેડું-બીજી વખત પાઠવવામાં આવ્યા સમન્સ  

News Continuous Bureau | Mumbai 

શિવસેનાના(Shivsena) નેતા અને પરિવહન મંત્રી(Minister of Transport) અનિલ પરબને(Anil Parab) બીજી વખત ED દ્વારા સમન્સ(Summons) પાઠવવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

દાપોલીમાં(Dapoli) સાઈ રિસોર્ટ કેસમાં(Sai Resort Case) EDએ સમન્સ જારી કર્યું છે. 

EDએ મંત્રીને આજે પુછપરછ માટે બોલાવ્યા છે.

અગાઉ અનિલ પરબને 15 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ પરબ શિરડીમાં(Shirdi) હોવાથી તેઓ  ઇડી ઓફિસ(ED Office) પહોંચ્યા ન હતા. 

ઇડીએ અનિલ પરબના બે નિવાસસ્થાન સહિત સાત જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આ પછી EDએ અનિલ પરબ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ(money laundering case) દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં સૌથી વધુ મત ભાજપના તમામ ઉમેદવારોને મળ્યા કયા ઉમેદવારોને કેટલા મત મળ્યા- જાણો અહીં

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version