Site icon

‘વંદે માતરમ..’ ગાવા સંદર્ભે શું? શિવસેનાએ પોતાના હાથ ખંખેર્યા… આદિત્ય ઠાકરે એ આપ્યો આ જવાબ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 માર્ચ 2021

શિવસેના હવે હિન્દુત્વ થી પોતાનું સુરક્ષિત અંતર જાળવી રહી છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં શિવસેનાના ધારાસભ્ય દિવાકર રાવતે એ એક પ્રસ્તાવ રજૂ કર્યો કે કાર્યક્રમોમાં વંદે માતરમ વગાડવું જોઈએ.

આ સંદર્ભે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય હોવાને કારણે સરકાર તેમાં કશું જ કરી શકતી નથી. 

આથી દિવાકર રાવતે એ આ પ્રસ્તાવને પાછો ખેંચવો પડ્યો.

શિવસેના હિન્દુત્વ આથી પોતાનુ સુરક્ષિત અંતર જાળવી લીધું છે.

Maharashtra Weather Alert: મહારાષ્ટ્રમાં કુદરતની બેવડી તલવાર એકબાજુ ૪૦ ડિગ્રીને પાર પારો અને બીજી બાજુ કમોસમી વરસાદનું એલર્ટ; રાજ્યમાં ગરમી અને ગર્જનાનો ખેલ શરૂ
Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Exit mobile version