Site icon

‘વંદે માતરમ..’ ગાવા સંદર્ભે શું? શિવસેનાએ પોતાના હાથ ખંખેર્યા… આદિત્ય ઠાકરે એ આપ્યો આ જવાબ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 માર્ચ 2021

શિવસેના હવે હિન્દુત્વ થી પોતાનું સુરક્ષિત અંતર જાળવી રહી છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં શિવસેનાના ધારાસભ્ય દિવાકર રાવતે એ એક પ્રસ્તાવ રજૂ કર્યો કે કાર્યક્રમોમાં વંદે માતરમ વગાડવું જોઈએ.

આ સંદર્ભે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય હોવાને કારણે સરકાર તેમાં કશું જ કરી શકતી નથી. 

આથી દિવાકર રાવતે એ આ પ્રસ્તાવને પાછો ખેંચવો પડ્યો.

શિવસેના હિન્દુત્વ આથી પોતાનુ સુરક્ષિત અંતર જાળવી લીધું છે.

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version