Site icon News Continuous Bureau | Mumbai

‘વંદે માતરમ..’ ગાવા સંદર્ભે શું? શિવસેનાએ પોતાના હાથ ખંખેર્યા… આદિત્ય ઠાકરે એ આપ્યો આ જવાબ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

શિવસેના હવે હિન્દુત્વ થી પોતાનું સુરક્ષિત અંતર જાળવી રહી છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં શિવસેનાના ધારાસભ્ય દિવાકર રાવતે એ એક પ્રસ્તાવ રજૂ કર્યો કે કાર્યક્રમોમાં વંદે માતરમ વગાડવું જોઈએ.

આ સંદર્ભે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય હોવાને કારણે સરકાર તેમાં કશું જ કરી શકતી નથી. 

આથી દિવાકર રાવતે એ આ પ્રસ્તાવને પાછો ખેંચવો પડ્યો.

શિવસેના હિન્દુત્વ આથી પોતાનુ સુરક્ષિત અંતર જાળવી લીધું છે.

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version