Site icon News Continuous Bureau | Mumbai

‘વંદે માતરમ..’ ગાવા સંદર્ભે શું? શિવસેનાએ પોતાના હાથ ખંખેર્યા… આદિત્ય ઠાકરે એ આપ્યો આ જવાબ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

શિવસેના હવે હિન્દુત્વ થી પોતાનું સુરક્ષિત અંતર જાળવી રહી છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં શિવસેનાના ધારાસભ્ય દિવાકર રાવતે એ એક પ્રસ્તાવ રજૂ કર્યો કે કાર્યક્રમોમાં વંદે માતરમ વગાડવું જોઈએ.

આ સંદર્ભે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય હોવાને કારણે સરકાર તેમાં કશું જ કરી શકતી નથી. 

આથી દિવાકર રાવતે એ આ પ્રસ્તાવને પાછો ખેંચવો પડ્યો.

શિવસેના હિન્દુત્વ આથી પોતાનુ સુરક્ષિત અંતર જાળવી લીધું છે.

Praneet More FIR કોમેડિયન પ્રણિત મોરે પર કાનૂની સિકંજો ‘૩૭૦ બિરયાની’ શો બદલ નોંધાઈ FIR, અશ્લીલતા ફેલાવવાનો લાગ્યો મોટો આક્ષેપ
Kerala Health Alert West Nile Shigella કેરળમાં બે જીવલેણ બીમારીનો પંજો શું છે વેસ્ટ નાઈલ વાયરસ અને શિગેલા બેક્ટેરિયા? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
Exit mobile version