Site icon

કોઈ તો મારી સરકાર બચાવો- ફ્લોર ટેસ્ટ નો વિરોધ કરવા ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 30 તારીખે 11 વાગે વિધાનસભાનું સત્ર બોલાવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. એક વાત નિશ્ચિત છે કે જો વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે તો ઉદ્ધવ ઠાકરે સરકાર અલ્પમત માં આવી જશે. આ પરિસ્થિતિમાં વિધાનસભાનું સત્ર ટાળવા માટે ગોરેગાંવ પૂર્વના ધારાસભ્ય સુનિલ શિંદે સુપ્રીમ કોર્ટ દોડી ગયા છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવી  આ સંપૂર્ણ મામલે  કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરવાના છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ​​​ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રેમ તેમને ભારે પડ્યો- જાણો પડદા પાછળની વાર્તા

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version