Site icon

શિવસેનાનું કડક વલણ- એકનાથ શિંદેને આ મોટા પદ પરથી ખસેડી નાખ્યા- આ માણસના માથે જવાબદારી- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)એ વિધાનસભા પક્ષ અધ્યક્ષના પદ પરથી એકનાથ શિંદે(Eknath Shinde)ને ખસેડી નાખ્યા છે.

Join Our WhatsApp Community

તેમના સ્થાને મધ્ય મુંબઈના શિવેસનાના નેતા અજય ચૌધરી(Ajay Choudhary)ને વિધાનસભા પક્ષ અધ્યક્ષ(Legislative Party leader) પર ચુંટવામાં આવ્યા છે.

એકનાથ શિંદે મામલે ખુદ ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ આ નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ફ્લેટ આપવાને નામે ગ્રાહકો સાથે છેતરપિંડી. પાંચ બિલ્ડરની ધરપકડ. જાણો શું છે મામલો ?

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version