Site icon

બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જૂથને મોટો ઝટકો આપ્યો છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને દસ્તાવેજો રજૂ કરવા માટે માત્ર 15 દિવસનો સમય આપ્યો છે. 

ઉદ્ધવ ઠાકરે જૂથે આ સંબંધમાં દસ્તાવેજો પૂરા કરવા માટે ચૂંટણી પંચ પાસે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો. 

જોકે ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે ઉદ્ધવ ઠાકરે જૂથે 23 ઓગસ્ટ સુધીમાં પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) સાથે સરકાર બનાવનાર એકનાથ શિંદેએ(Eknath Shinde) શિવસેનાના 'ધનુષ્ય બાણ' ચિન્હ(Shiv Sena's 'Dhanushya Baan' symbol) પર પોતાનો દાવો કર્યો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version