Site icon News Continuous Bureau | Mumbai

લ્યો કરો વાત.. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાથી મહારાષ્ટ્રમાં તો સંભાળાતું નથી, ને હવે આ કેન્દ્રશાસિત માં વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત..

શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉતના પ્રવાસ પર છે. સંજય રાઉત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ આવ્યા છે.

Shiv Sena To Contest jammu assembly election, Says Sanjay Raut

ઠાકરે જૂથના નેતા સંજય રાઉતની મોટી જાહેરાત, હવે શિવસેના આ કેન્દ્રશાસિત માં પણ લડશે વિધાનસભા ચૂંટણી..

News Continuous Bureau | Mumbai

શિવસેનાના ( Shiv Sena ) ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉતના પ્રવાસ પર છે. સંજય રાઉત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ આવ્યા છે. અહીં તેમણે જાહેરાત કરી છે કે શિવસેના જમ્મુમાં વિધાનસભા ચૂંટણી ( jammu assembly election ) લડશે. તેમજ સંજય રાઉતે ( Sanjay Raut ) વિપક્ષી પાર્ટીઓના નેતાઓને સ્પષ્ટ કર્યું કે, કેજરીવાલ, અખિલેશ અને કેસીઆર જેવા નેતાઓની દેશમાં કોંગ્રેસ વિના ભાજપને લડત આપવાની વિચારસરણી ખોટી છે. કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે જેની સમગ્ર દેશમાં વ્યાપક પહોંચ છે. સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વ માટે લોકોમાં સ્વીકૃતિની ભાવના છે. હું રાહુલને એક એવા નેતા તરીકે જોઉં છું જે પોતાનો અવાજ ઉઠાવે છે.

Join Our WhatsApp Channel

સંજય રાઉતે કહ્યું કે એકંદરે, જો તમે જોયું હોય તો, ભારત જોડો યાત્રા દ્વારા દેશભરમાં સારો માહોલ સર્જાયો છે. પઠાણકોટમાં હજારો યુવાનોએ હાથમાં મશાલ લઈને ભાગ લીધો હતો. મશાલ એ કોંગ્રેસનું પ્રતીક નથી. આ શિવસેના (ઠાકરે જૂથ)નું પ્રતીક છે. દેશને જગાડવા માટે દરેકના હાથમાં મશાલ જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટરી પર યુકેમાં હોબાળો, PM ઋષિ સુનકે આપ્યો જોરદાર જવાબ.. જુઓ વિડીયો..

Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Ram Mandir Donation Probe અયોધ્યા રામ મંદિર દાન વિવાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને ટ્રસ્ટને નોટિસ પાઠવી
Thane Banner Incident થાણેના તીન હાથ નાકા પર ફૂટ ઓવર બ્રિજ પરથી પડ્યું વિશાળ બેનર, બાઈક સવાર માંડ માંડ બચ્યો; જુઓ વિડીયો
Ambaji Temple Donation Theft મંદિરો કેટલા સુરક્ષિત? અયોધ્યા બાદ હવે અંબાજીમાં પણ દાન ચોરીનો મામલો, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો.
Exit mobile version