Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના મોટા નેતા નું થયું નિધન. થાણામાં શિવસેનાને ખોટ સાલશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 ફેબ્રુઆરી 2021

શિવસેનાના મહત્વપૂર્ણ નેતાઓમાંથી એક એવા અનંત તરે નિધન થયું છે. તેઓ માત્ર ૬૭ વર્ષના હતા. તેઓ શિવસેનાના થાણાના ભૂતપૂર્વ મહાપૌર હતા તેમજ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. થાણા વિસ્તારમાં તેઓ એક સફળ કોળી નેતા હતા. થોડા સમય અગાઉ તેમને બ્રેન હેમરેજ નો સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમનો હોસ્પિટલમાં ઇલાજ શરૂ હતો. પરંતુ તે ઈલાજ સફળ ન રહ્યો.
અનંત તરે ના નિધન થી શિવસેના માં શોક નું વાતાવરણ છે.

Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત
Ujjain Badnagar Moharram Incident ઉજ્જૈન બડનગરમાં મોહરમ દરમિયાન જોખમી પ્રદર્શન, ચાર લોકો સામે FIR
Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક, સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેફેમાં રચાયેલી સાજીશનો ખુલાસો
Goa Beach Tragedy ગોવાના બાગા બીચ પર હૃદયદ્રાવક ઘટના, સેલ્ફી લેવા ગયેલા યુવાનને સમુદ્રના મોજાં તાણી ગયા
Exit mobile version