Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના મોટા નેતા નું થયું નિધન. થાણામાં શિવસેનાને ખોટ સાલશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 ફેબ્રુઆરી 2021

શિવસેનાના મહત્વપૂર્ણ નેતાઓમાંથી એક એવા અનંત તરે નિધન થયું છે. તેઓ માત્ર ૬૭ વર્ષના હતા. તેઓ શિવસેનાના થાણાના ભૂતપૂર્વ મહાપૌર હતા તેમજ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. થાણા વિસ્તારમાં તેઓ એક સફળ કોળી નેતા હતા. થોડા સમય અગાઉ તેમને બ્રેન હેમરેજ નો સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમનો હોસ્પિટલમાં ઇલાજ શરૂ હતો. પરંતુ તે ઈલાજ સફળ ન રહ્યો.
અનંત તરે ના નિધન થી શિવસેના માં શોક નું વાતાવરણ છે.

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version