Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના મોટા નેતા નું થયું નિધન. થાણામાં શિવસેનાને ખોટ સાલશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 ફેબ્રુઆરી 2021

શિવસેનાના મહત્વપૂર્ણ નેતાઓમાંથી એક એવા અનંત તરે નિધન થયું છે. તેઓ માત્ર ૬૭ વર્ષના હતા. તેઓ શિવસેનાના થાણાના ભૂતપૂર્વ મહાપૌર હતા તેમજ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. થાણા વિસ્તારમાં તેઓ એક સફળ કોળી નેતા હતા. થોડા સમય અગાઉ તેમને બ્રેન હેમરેજ નો સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમનો હોસ્પિટલમાં ઇલાજ શરૂ હતો. પરંતુ તે ઈલાજ સફળ ન રહ્યો.
અનંત તરે ના નિધન થી શિવસેના માં શોક નું વાતાવરણ છે.

Dombivli Local Train Seat Fight Controversy ડોંબિવલી લોકલ ટ્રેનમાં સીટ બાબતે વિવાદ મહિલા સાથે ગાળાગાળી અને ખેંચતાણ, જુઓ વિડીયો
Shiv Sena Supreme Court Hearing શિવસેના કોની? સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી, પક્ષ અને પ્રતીક ‘ધનુષબાણ’ અંગે નિર્ણાયક વળાંક
Atiq Ahmed Son Accident Video અતીક અહેમદના પુત્રના અકસ્માતનો LIVE VIDEO આવ્યો સામે, સૂમસામ રસ્તા પર ડિવાઈડર સાથે અચાનક ટક્કર
Shiv Sena Symbol Dispute પક્ષ સંગઠન મોટું કે ધારાસભ્યોની બહુમતી? સુપ્રીમ કોર્ટ સમક્ષ ઠાકરે જૂથે ઉઠાવ્યા ગંભીર સવાલ, રજૂ કરી ત્રણ મુખ્ય દલીલો
Exit mobile version