Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યાની યાત્રા કરનારા માટે ગુડ ન્યૂઝ: ભગવાન શ્રીરામ ના દર્શન માટેનો સમય વધારવામાં આવ્યો

News Continuous Bureau | Mumbai

સાવન મેળાને(Savan Mela) ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિમાં(Shri Ram Janmabhoomi) શ્રી રામ લલ્લાના(Shri Ram Lalla) દર્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

શ્રી રામ લલ્લાના દર્શનનો સમયગાળામાં સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધારવામાં આવ્યો છે. 

હવે ભક્તો(Devotees) પ્રથમ પાળીમાં, સવારે 7:00 થી 12:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શ્રી રામ લલ્લાના દર્શન કરી શકશે.  

ઉલેખનીય છે કે અગાઉ પ્રથમ પાળીમાં સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી દર્શન થતા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતને હલાવી નાખતો કિસ્સો-7800 વિદ્યાર્થી બોગસ રીતે ક્વોલિફાય થયા- હવે તપાસ

Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Thane vendor washes corn in drain લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! થાણેની જાંભલી નાકા માર્કેટમાં શાકભાજી વિક્રેતા એ ગટરના પાણીમાં મકાઈ ધોઈ…
Stranded Boisar local train relief બોઈસર સ્ટેશન પર ફસાયેલી લોકલ ટ્રેનના મુસાફરો માટે બચાવ કામગીરી શરૂ, હજારો લોકોને ભોજન અને પાણીનું કરાયું વિતરણ..
Exit mobile version