Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યાની યાત્રા કરનારા માટે ગુડ ન્યૂઝ: ભગવાન શ્રીરામ ના દર્શન માટેનો સમય વધારવામાં આવ્યો

News Continuous Bureau | Mumbai

સાવન મેળાને(Savan Mela) ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિમાં(Shri Ram Janmabhoomi) શ્રી રામ લલ્લાના(Shri Ram Lalla) દર્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

શ્રી રામ લલ્લાના દર્શનનો સમયગાળામાં સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધારવામાં આવ્યો છે. 

હવે ભક્તો(Devotees) પ્રથમ પાળીમાં, સવારે 7:00 થી 12:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શ્રી રામ લલ્લાના દર્શન કરી શકશે.  

ઉલેખનીય છે કે અગાઉ પ્રથમ પાળીમાં સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી દર્શન થતા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતને હલાવી નાખતો કિસ્સો-7800 વિદ્યાર્થી બોગસ રીતે ક્વોલિફાય થયા- હવે તપાસ

Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Pune Crime News। પુણેમાં ACBની મોટી કાર્યવાહી બાવધન પોલીસ સ્ટેશનની મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ કેસમાં ઝડપાયા
Exit mobile version