Site icon

લખીમપુર હિંસા મામલે આટલા હજાર પાનાની ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રીનો દીકરો આશીષ મુખ્ય આરોપી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર

લખીમપુર હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ SITએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. 

સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 5,000 પાનાની ચાર્જશીટમાં એસઆઈટીએ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવ્યો છે. 

એટલું જ નહીં, એસઆઈટીના કહેવા પ્રમાણે આશીષ ઘટના સ્થળે જ ઉપસ્થિત હતો. 

આ ચાર્જશીટમાં એક નામ વધારવામાં સામે આવ્યું છે. મંત્રી ટેનીના સંબંધી અને પલિયાના બ્લોક પ્રમુખ વિરેન્દ્ર શુકલાનું નામ પણ ચાર્જશીટમાં છે. 

આ કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિતના તમામ 13 આરોપીઓ જેલમાં બંધ છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈને હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version