Site icon

ઉત્તર પ્રદેશના આ દિગ્ગજ નેતાની હાલત નાજુક, પીએમ મોદીએ ફોન કરીને ખબર અંતર પૂછ્યા ; જાણો વિગતે  

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ડોક્ટરોના જણાવ્યાનુસાર કલ્યાણ સિંહ ની તબિયત નાજુક છે, જોકે તેમની હાર્ટ બીટ અને બ્લડ પ્રેશર સામાન્ય છે

Join Our WhatsApp Community

લખનઉના એસજીપીજીઆઇ, ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કલ્યાણસિંહના પુત્ર રાજવીરને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી છે.  

ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહને રવિવારે બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેક આવ્યા બાદ લખનઉની રામ મનોહર લોહિયામાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અંધેર નગરી ગંડુ રાજા જેવી મહારાષ્ટ્રની હાલત : મહારાષ્ટ્રમાં નાનાંમોટાં 1,000 એક્ઝિબિશન કમ સેલના આયોજનથી મહારાષ્ટ્ર સરકારને કેમ થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું નુકસાન? જાણો વિગત

 

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version