Site icon

સરકાર મહેરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન. મહારાષ્ટ્ર સરકારમાં આટલા ભ્રષ્ટાચારીઓ હજી નોકરી કરી રહ્યાં છે. આંકડો સેંકડોમાં છે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

લૉકડાઉન શિથિલ થયા બાદ લાંચખોરીનું પ્રમાણ વધી ગયું છે. બીજી બાજુ લાંચ લેવાના કેસમાં અટવાયેલા રાજ્યના 189 અધિકારીઓ અને કર્મચારીઓ હજી પણ સરકારી સેવામાં કાર્યરત છે. એનાથી પણ વધુ ગંભીર વાત એટલે કે રુશવત લેવાના કેસમાં સજા થયા બાદ પણ વિવિધ સરકારી ખાતાઓમાં 36 જણ કાર્યરત છે. મુંબઈમાં આવા 18 અધિકારીઓ છે, જ્યારે થાણેમાં 27 અધિકારીઓ છે. 

ધરપકડ કે સજા થઈ હોય એવા રુશવતખોરોને બરતરફ કરવાની કાર્યવાહી થવી અપેક્ષિત હોવા છતાં આ અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી સેવાનો લાભ લઈ રહ્યા છે. એવા આંચકાજનક આંકડા બહાર પડ્યા છે.

‘તારક મહેતા…’ બબિતાજી અને વરુણ ધવનની રોમૅન્ટિક તસવીર થઈ લીક! બંને એકબીજાની બાહોમાં, જાણો હવે જેઠાલાલનું શું થશે?

સરકારી ખાતાને લાગેલો રુશવતના કીડો કાઢવા માટે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. 'રુશવત લેવી નહીં, રુશવત આપવી નહીં' આવા પ્રકારની જનજાગૃતિ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. છતાં રુશવતખોરીનું પ્રમાણ દર વર્ષે ઘટવાને બદલે વધી રહ્યું છે.

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Bhiwandi Nizampur Mayor Election 2026: ચૂંટણી પહેલા જ ભિવંડીમાં ભાજપનું ‘ઓપરેશન’ ફેલ! ૯ કોર્પોરેટરોએ પંજો પકડતા કેસરિયો ગઢ ધરાશાયી.
Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Exit mobile version