Site icon

સરકાર મહેરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન. મહારાષ્ટ્ર સરકારમાં આટલા ભ્રષ્ટાચારીઓ હજી નોકરી કરી રહ્યાં છે. આંકડો સેંકડોમાં છે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

લૉકડાઉન શિથિલ થયા બાદ લાંચખોરીનું પ્રમાણ વધી ગયું છે. બીજી બાજુ લાંચ લેવાના કેસમાં અટવાયેલા રાજ્યના 189 અધિકારીઓ અને કર્મચારીઓ હજી પણ સરકારી સેવામાં કાર્યરત છે. એનાથી પણ વધુ ગંભીર વાત એટલે કે રુશવત લેવાના કેસમાં સજા થયા બાદ પણ વિવિધ સરકારી ખાતાઓમાં 36 જણ કાર્યરત છે. મુંબઈમાં આવા 18 અધિકારીઓ છે, જ્યારે થાણેમાં 27 અધિકારીઓ છે. 

ધરપકડ કે સજા થઈ હોય એવા રુશવતખોરોને બરતરફ કરવાની કાર્યવાહી થવી અપેક્ષિત હોવા છતાં આ અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી સેવાનો લાભ લઈ રહ્યા છે. એવા આંચકાજનક આંકડા બહાર પડ્યા છે.

‘તારક મહેતા…’ બબિતાજી અને વરુણ ધવનની રોમૅન્ટિક તસવીર થઈ લીક! બંને એકબીજાની બાહોમાં, જાણો હવે જેઠાલાલનું શું થશે?

સરકારી ખાતાને લાગેલો રુશવતના કીડો કાઢવા માટે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. 'રુશવત લેવી નહીં, રુશવત આપવી નહીં' આવા પ્રકારની જનજાગૃતિ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. છતાં રુશવતખોરીનું પ્રમાણ દર વર્ષે ઘટવાને બદલે વધી રહ્યું છે.

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version