Site icon News Continuous Bureau | Mumbai

સરકાર મહેરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન. મહારાષ્ટ્ર સરકારમાં આટલા ભ્રષ્ટાચારીઓ હજી નોકરી કરી રહ્યાં છે. આંકડો સેંકડોમાં છે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

લૉકડાઉન શિથિલ થયા બાદ લાંચખોરીનું પ્રમાણ વધી ગયું છે. બીજી બાજુ લાંચ લેવાના કેસમાં અટવાયેલા રાજ્યના 189 અધિકારીઓ અને કર્મચારીઓ હજી પણ સરકારી સેવામાં કાર્યરત છે. એનાથી પણ વધુ ગંભીર વાત એટલે કે રુશવત લેવાના કેસમાં સજા થયા બાદ પણ વિવિધ સરકારી ખાતાઓમાં 36 જણ કાર્યરત છે. મુંબઈમાં આવા 18 અધિકારીઓ છે, જ્યારે થાણેમાં 27 અધિકારીઓ છે. 

ધરપકડ કે સજા થઈ હોય એવા રુશવતખોરોને બરતરફ કરવાની કાર્યવાહી થવી અપેક્ષિત હોવા છતાં આ અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી સેવાનો લાભ લઈ રહ્યા છે. એવા આંચકાજનક આંકડા બહાર પડ્યા છે.

‘તારક મહેતા…’ બબિતાજી અને વરુણ ધવનની રોમૅન્ટિક તસવીર થઈ લીક! બંને એકબીજાની બાહોમાં, જાણો હવે જેઠાલાલનું શું થશે?

સરકારી ખાતાને લાગેલો રુશવતના કીડો કાઢવા માટે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. 'રુશવત લેવી નહીં, રુશવત આપવી નહીં' આવા પ્રકારની જનજાગૃતિ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. છતાં રુશવતખોરીનું પ્રમાણ દર વર્ષે ઘટવાને બદલે વધી રહ્યું છે.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version