Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં સુપરમાર્કેટમાં વાઇન વેચવા પર વિવાદ: અણ્ણા હજારે આ તારીખથી આમરણ ઉપવાસ કરશે, મુખ્યમંત્રીને મોકલ્યો પત્ર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા દારુના સુપરમાર્કેટ અને રોડ પર દુકાનોમાં વેચાણના નિર્ણયનો વિરોધ ઉગ્ર બન્યો છે.  

વરિષ્ઠ સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ સુપરમાર્કેટ અને વૉક-ઇન સ્ટોર્સમાં વાઇન વેચવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય સામે આંદોલનની જાહેરાત કરી છે. 

તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળની જાહેરાત કરી છે. 

અણ્ણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને એક 'સંસ્મરણાત્મક પત્ર' મોકલ્યો છે. જેમાં તેમણે કહ્યું કે જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો 14 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર બેસશે.  

નોંધનીય છે કે અગાઉ સુપરમાર્કેટ અને કિરાણા સ્ટોર્સમાં દારૂના વેચાણની મંજૂરી આપવાના નિર્ણયને સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version