Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં સુપરમાર્કેટમાં વાઇન વેચવા પર વિવાદ: અણ્ણા હજારે આ તારીખથી આમરણ ઉપવાસ કરશે, મુખ્યમંત્રીને મોકલ્યો પત્ર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા દારુના સુપરમાર્કેટ અને રોડ પર દુકાનોમાં વેચાણના નિર્ણયનો વિરોધ ઉગ્ર બન્યો છે.  

વરિષ્ઠ સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ સુપરમાર્કેટ અને વૉક-ઇન સ્ટોર્સમાં વાઇન વેચવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય સામે આંદોલનની જાહેરાત કરી છે. 

તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળની જાહેરાત કરી છે. 

અણ્ણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને એક 'સંસ્મરણાત્મક પત્ર' મોકલ્યો છે. જેમાં તેમણે કહ્યું કે જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો 14 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર બેસશે.  

નોંધનીય છે કે અગાઉ સુપરમાર્કેટ અને કિરાણા સ્ટોર્સમાં દારૂના વેચાણની મંજૂરી આપવાના નિર્ણયને સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version