Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં સુપરમાર્કેટમાં વાઇન વેચવા પર વિવાદ: અણ્ણા હજારે આ તારીખથી આમરણ ઉપવાસ કરશે, મુખ્યમંત્રીને મોકલ્યો પત્ર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા દારુના સુપરમાર્કેટ અને રોડ પર દુકાનોમાં વેચાણના નિર્ણયનો વિરોધ ઉગ્ર બન્યો છે.  

વરિષ્ઠ સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ સુપરમાર્કેટ અને વૉક-ઇન સ્ટોર્સમાં વાઇન વેચવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય સામે આંદોલનની જાહેરાત કરી છે. 

તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળની જાહેરાત કરી છે. 

અણ્ણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને એક 'સંસ્મરણાત્મક પત્ર' મોકલ્યો છે. જેમાં તેમણે કહ્યું કે જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો 14 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર બેસશે.  

નોંધનીય છે કે અગાઉ સુપરમાર્કેટ અને કિરાણા સ્ટોર્સમાં દારૂના વેચાણની મંજૂરી આપવાના નિર્ણયને સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version