ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ મહાસચિવ હરીશ રાવતે સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવાની માંગ કરી છે.
હરીશ રાવતે ટ્વીટ કરીને ભારત સરકારને બંનેને પુરસ્કાર આપવાની માંગ કરી છે.
તેઓએ કહ્યુ કે, સોનિયા ગાંધી અને માયાવતી બન્ને મજબૂત રાજકીય વ્યક્તિત્વ છે.
જોકે બસપાએ પાર્ટીએ આરોપ લગાવ્યો કે આ જનતાને મૂર્ખ બનાવવાની રણનીતિ છે.