Site icon News Continuous Bureau | Mumbai

લઠ્ઠાકાંડ, યુપીના આ શહેરમાં ઝેરી શરાબ પીવાથી આટલા લોકોના નિપજ્યા મોત; જાણો વિગતે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

બુધવાર. 

ઉત્તર પ્રદેશના રાયબરેલીના મહારાજગંજ કોતવાલી વિસ્તારના પહાડપુર ગામમાં શરાબ પીવાથી 6 લોકોના મૃત્યુ થઈ ગયા છે. 

શરાબ પીનારા લોકોમાં હજુ પણ અડધો ડઝનથી વધારે લોકોની હાલત ગંભીર છે. 

તેમની સારવાર ઉચ્ચ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. 

હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

ઉલેખનીય છે કે ઝેરી શરાબથી રાયબરેલીમાં અગાઉ પણ મૃત્યુ થઈ ચુક્યા છે તેમ છતાં વહીવટી તંત્ર સતર્ક  થતું નથી.

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version