Site icon

ભાજપના આ નેતાએ ઠાકરે સરકાર પાસે કરી માંગ, કહ્યું ‘મુંબઇ લોકલ શરૂ કરો અથવા મુંબઇકરોને આટલા હજાર રૂપિયા મુસાફરી ભથ્થું આપો’ ; જાણો વિગતે

ભાજપ ના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે લોકલ ટ્રેનને સામાન્ય નાગરિક માટે ફરી શરૂ કરવાની માંગ કરી છે  

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે તાત્કાલિક મુંબઈ અને તેના પરામાં સામાન્ય માણસોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ, અથવા મુંબઇકરોને દર મહિને 5,000 રૂપિયા મુસાફરી ભથ્થું તરીકે આપવામાં આવે.

Join Our WhatsApp Community

સાથે જ એવો આક્ષેપ કર્યો છે કે કોરોના મહામારી ચાલુ થઈ ત્યારથી ઠાકરે સરકાર દ્વારા સામાન્ય લોકો માટે એક પણ આર્થિક પેકેજ લાવવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી ઉપનગરીય લોકલ ટ્રેનો સામાન્ય લોકો માટે બંધ છે. જેના કારણે કર્મચારીઓ તેમજ રોજગાર માટે નીકળેલા પરિશ્રમીઓને ભારે  હાલાકીનો સામનો કરવો પડે છે. 

 વાહ! ઇઝરાયલમાં રહેતા એક ભારતીય ડૉક્ટરે નેસ્કોમાં કર્યું ગુપ્તદાન; આ મદદથી નેસ્કોમાં શરૂ થઈ પેથોલૉજી લૅબ, જાણો વિગત

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version