Site icon

મહારાષ્ટ્ર માં નર્સરી માં પ્રવેશ માટે ની બાળકો ની ઉંમર બદલવામાં આવી. જાણો હવે ઉંમર કઈ છે…

મહારાષ્ટ્રમાં નર્સરીમાં પ્રવેશ માટે ફરી 2.5 વર્ષની વય લાગુ કરાઈ

શિક્ષણ વિભાગે 2 વર્ષમાં જ નિર્ણય બદલ્યો

Join Our WhatsApp Community

ઑક્ટોબર, નવેમ્બર તેમજ ડિસેમ્બર મહિનામાં જન્મેલાં બાળકોના પ્રવેશ બાબતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં  સમસ્યા નિર્માણ થતી હોવાનું કારણ આગળ ધરી ફરી નર્સરી માટે અઢી વર્ષ અને પહેલાં ધોરણ માટે સાડાપાંચ વર્ષ હશે તો ચાલશે, એવું પરિપત્રક રાજ્યના શિક્ષણ વિભાગે કાઢ્યું છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version