Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર માં નર્સરી માં પ્રવેશ માટે ની બાળકો ની ઉંમર બદલવામાં આવી. જાણો હવે ઉંમર કઈ છે…

મહારાષ્ટ્રમાં નર્સરીમાં પ્રવેશ માટે ફરી 2.5 વર્ષની વય લાગુ કરાઈ

શિક્ષણ વિભાગે 2 વર્ષમાં જ નિર્ણય બદલ્યો

Join Our WhatsApp Channel

ઑક્ટોબર, નવેમ્બર તેમજ ડિસેમ્બર મહિનામાં જન્મેલાં બાળકોના પ્રવેશ બાબતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં  સમસ્યા નિર્માણ થતી હોવાનું કારણ આગળ ધરી ફરી નર્સરી માટે અઢી વર્ષ અને પહેલાં ધોરણ માટે સાડાપાંચ વર્ષ હશે તો ચાલશે, એવું પરિપત્રક રાજ્યના શિક્ષણ વિભાગે કાઢ્યું છે.

Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Maharashtra Hindi Exam UTurn મહારાષ્ટ્ર સરકારનો હિન્દી પરીક્ષા મામલે મોટો યુટર્ન, ૫૦ વર્ષ જૂનો આ નિયમ કર્યો રદ
Maharashtra Voter List મહારાષ્ટ્રમાં એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત ૨ કરોડથી વધુ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી રદ; જાણો સંપૂર્ણ વિગત
Exit mobile version