Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર માં નર્સરી માં પ્રવેશ માટે ની બાળકો ની ઉંમર બદલવામાં આવી. જાણો હવે ઉંમર કઈ છે…

મહારાષ્ટ્રમાં નર્સરીમાં પ્રવેશ માટે ફરી 2.5 વર્ષની વય લાગુ કરાઈ

શિક્ષણ વિભાગે 2 વર્ષમાં જ નિર્ણય બદલ્યો

Join Our WhatsApp Community

ઑક્ટોબર, નવેમ્બર તેમજ ડિસેમ્બર મહિનામાં જન્મેલાં બાળકોના પ્રવેશ બાબતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં  સમસ્યા નિર્માણ થતી હોવાનું કારણ આગળ ધરી ફરી નર્સરી માટે અઢી વર્ષ અને પહેલાં ધોરણ માટે સાડાપાંચ વર્ષ હશે તો ચાલશે, એવું પરિપત્રક રાજ્યના શિક્ષણ વિભાગે કાઢ્યું છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version