Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર ના પોલીસ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે પોલ ખોલનાર ,રશ્મી શુક્લા વિરુદ્ધ કાર્યવાહી થશે.મહારાષ્ટ્ર સરકાર નું વિવાદાસ્પદ પગલું.

પોલીસ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે પોલ ખોલનાર રશ્મી શુક્લાની વિરુદ્ધમાં કાર્યવાહી થશે.
   મહારાષ્ટ્ર રાજ્યના સ્ટેટ ઇન્ટેલિજન્સ કમિશનર રશ્મી શુક્લાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. એ પત્રમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે,મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં બદલી સંદર્ભે હાલ ઘણો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.   આ પત્ર મીડિયામાં જાહેર થતાં જ ખળભળાટ મચી ગયો હતો. આ એક પત્ર ને કારણે છંછેડાયેલી મહારાષ્ટ્ર સરકાર રશ્મી શુક્લા વિરુદ્ધ પગલાં ભરવાનો નિર્ણય કરી રહી છે.

Join Our WhatsApp Channel

     જો કે સરકાર નુ આ પગલું બેક ફાયર પણ થઈ શકે છે, પોલીસ વિભાગ માં પહેલેથી જ સરકારની છબી ખરડાઈ ગઈ છે. એવામાં આવો ભ્રષ્ટાચાર નો રિપોર્ટ આપનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવાથી સરકારની ઇમેજ ને ધક્કો પહોંચી શકે છે.

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version