Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Mandal: અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનોનું વિવિધ સ્ટેશનો ઉપર રોકાણ

Ahmedabad Mandal: રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનોનું તાત્કાલિક અસરથી વિવિધ સ્ટેશન ઉપર રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રકારે છેઃ

Stay of some trains runningpassing through Ahmedabad Mandal at various stations

Stay of some trains runningpassing through Ahmedabad Mandal at various stations

News Continuous Bureau | Mumbai 

Ahmedabad Mandal: રેલ પ્રશાસન ( Railway Administration )  દ્વારા યાત્રીઓની ( passengers ) સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનોનું ( Express train ) તાત્કાલિક અસરથી વિવિધ સ્ટેશન ( station ) ઉપર રોકાણ ( investment )  આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રકારે છેઃ

Join Our WhatsApp Channel
  1.   ટ્રેન નંબર 19415 અમદાવાદ શ્રી વૈષ્ણો દેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનો કોસલી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 11.47/11.49 કલાક રહેશે. ટ્રેન નંબર 19416 શ્રી વૈષ્ણો દેવી કટરા અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસનો કોસલી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 05.11/05.13 કલાક રહેશે.
  2.   ટ્રેન નંબર 22484 ગાંધીધામ જોધપુર એક્સપ્રેસનો દુંદાડા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 07.20/07.22 કલાક રહેશે. ટ્રેન નંબર 22483 ગાંધીધામ જોધપુર સાપ્તાહિક એક્સપ્રેસનો દુંદાડા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 21.51/21.53 કલાક રહેશે.
  3.   ટ્રેન નંબર 22723 હુજૂર સાહેબ નાંદેડ શ્રીગંગાનગર સાપ્તાહિક એક્સપ્રેસનો લુણી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 07.58/08.00 કલાક રહેશે. ટ્રેન નંબર 22724 શ્રી ગંગાનગર હુજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસનો લુણી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 00.48/00.50 કલાક રહેશે.
  4.   ટ્રેન નંબર 19027 બાન્દ્રા ટર્મિનસ જમ્મુ તવી સાપ્તાહિક એક્સપ્રેસનો લુણી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 02.43/02.45 કલાક રહેશે. ટ્રેન નંબર 19028 જમ્મુ તવી બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનો લુણી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 00.02/00.04 કલાક રહેશે.
  5.   ટ્રેન નંબર 22931 બાન્દ્રા ટર્મિનસ જેસલમેર સાપ્તાહિક એક્સપ્રેસનો મારવાડ મથાનીયા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 04.48/04.50 કલાક રહેશે. ટ્રેન નંબર 22932 જેસલમેર બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનો મારવાડ મથાનીયા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 21.50/21.52 કલાક રહેશે.
  6.   ટ્રેન નંબર 19401 અમદાવાદ લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનો ફુલેરા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 19.23/19.25 કલાક રહેશે. ટ્રેન નંબર 19402 લખનઉ અમદાવાદ એક્સપ્રેસનો ફુલેરા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 13.48/13.50 કલાક રહેશે.
  7.   ટ્રેન નંબર 20813 પુરી જોધપુર એક્સપ્રેસ સાપ્તાહિક એક્સપ્રેસનો ફુલેરા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 07.10/07.12 કલાક રહેશે. ટ્રેન નંબર 20814 જોધપુર પુરી એક્સપ્રેસનો ફુલેરા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 18.28/18.30 કલાક રહેશે.
  8.   ટ્રેન નંબર 12982 અસારવા જયપુર એક્સપ્રેસનો સેમારી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 22.58/23.00 કલાક રહેશે. ટ્રેન નંબર 12981 જયપુર અસારવા એક્સપ્રેસનો સેમારી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 04.45/04.47 કલાક રહેશે.
  9.   ટ્રેન નંબર 19821 અસારવા કોટા એક્સપ્રેસ દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસનો સેમારી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 12.43/12.45 કલાક રહેશે. ટ્રેન નંબર 19822 કોટા અસારવા એક્સપ્રેસ દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસનો સેમારી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 01.33/01.35 કલાક રહેશે.
  10. ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસનો સુજાલપુર સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 06.42/06.44 કલાક રહેશે. ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસન સુજાલપુર સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 19.55/1957 કલાક રહેશે.

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : Express Train: અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version