Site icon

શું વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે અસુરક્ષિત છે? અજ્ઞાત શખ્સોએ ચાલતા વાહન પર પથ્થરો ફેંક્યા સાત વાહનોને નુકસાન પહોંચ્યું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગુજરાતના આણંદ જિલ્લામાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર અજ્ઞાત લોકોએ ટ્રક તેમજ કાર પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારાને કારણે આશરે સાત જેટલા વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. આ સંદર્ભે ની જાણકારી આણંદ ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ પત્રકારોને આપી હતી. સારી વાત એ છે કે આ આ પથ્થરમારાને કારણે કોઈ અકસ્માત થયો નથી અથવા કોઈ ઈજાગ્રસ્ત થયો નથી. પોલીસે આ સંદર્ભે ત્રણ અજ્ઞાત શખ્સોની વિરુદ્ધમાં ફરિયાદ લખી છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટના મંગળવારે રાત્રે 11 વાગ્યે થઈ હતી.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version