Site icon

શું વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે અસુરક્ષિત છે? અજ્ઞાત શખ્સોએ ચાલતા વાહન પર પથ્થરો ફેંક્યા સાત વાહનોને નુકસાન પહોંચ્યું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગુજરાતના આણંદ જિલ્લામાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર અજ્ઞાત લોકોએ ટ્રક તેમજ કાર પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારાને કારણે આશરે સાત જેટલા વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. આ સંદર્ભે ની જાણકારી આણંદ ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ પત્રકારોને આપી હતી. સારી વાત એ છે કે આ આ પથ્થરમારાને કારણે કોઈ અકસ્માત થયો નથી અથવા કોઈ ઈજાગ્રસ્ત થયો નથી. પોલીસે આ સંદર્ભે ત્રણ અજ્ઞાત શખ્સોની વિરુદ્ધમાં ફરિયાદ લખી છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટના મંગળવારે રાત્રે 11 વાગ્યે થઈ હતી.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version