Site icon

શું વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે અસુરક્ષિત છે? અજ્ઞાત શખ્સોએ ચાલતા વાહન પર પથ્થરો ફેંક્યા સાત વાહનોને નુકસાન પહોંચ્યું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગુજરાતના આણંદ જિલ્લામાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર અજ્ઞાત લોકોએ ટ્રક તેમજ કાર પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારાને કારણે આશરે સાત જેટલા વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. આ સંદર્ભે ની જાણકારી આણંદ ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ પત્રકારોને આપી હતી. સારી વાત એ છે કે આ આ પથ્થરમારાને કારણે કોઈ અકસ્માત થયો નથી અથવા કોઈ ઈજાગ્રસ્ત થયો નથી. પોલીસે આ સંદર્ભે ત્રણ અજ્ઞાત શખ્સોની વિરુદ્ધમાં ફરિયાદ લખી છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટના મંગળવારે રાત્રે 11 વાગ્યે થઈ હતી.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version