Site icon News Continuous Bureau | Mumbai

શું વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે અસુરક્ષિત છે? અજ્ઞાત શખ્સોએ ચાલતા વાહન પર પથ્થરો ફેંક્યા સાત વાહનોને નુકસાન પહોંચ્યું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ગુજરાતના આણંદ જિલ્લામાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર અજ્ઞાત લોકોએ ટ્રક તેમજ કાર પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારાને કારણે આશરે સાત જેટલા વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. આ સંદર્ભે ની જાણકારી આણંદ ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ પત્રકારોને આપી હતી. સારી વાત એ છે કે આ આ પથ્થરમારાને કારણે કોઈ અકસ્માત થયો નથી અથવા કોઈ ઈજાગ્રસ્ત થયો નથી. પોલીસે આ સંદર્ભે ત્રણ અજ્ઞાત શખ્સોની વિરુદ્ધમાં ફરિયાદ લખી છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટના મંગળવારે રાત્રે 11 વાગ્યે થઈ હતી.

Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Exit mobile version