Site icon

નાશિકમાં તણાવપૂર્ણ વાતાવરણ, શિવસેનાના કાર્યકર્તાઓનો પથ્થરમારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ભાજપના નેતા નારાયણ સામે નાશિકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નાશિક પોલીસ નારાયણ રાણેની ધરપકડ કરવા પણ નીકળી ચૂકી છે ત્યારે નાશિકમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન વિરુદ્ધ અણછાજતી ટીકા કરનારા નારાયણ રાણે સામે શિવસેનાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાશિકમાં શિવસેનાના કાર્યકર્તાઓ અને  ભાજપના કાર્યકર્તાઓ સામસામે થઈ ગયા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પણ મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તા ભાજપની ઑફિસ પર  પહોંચી ગયા  હતા અને ત્યાં ઑફિસમાં તોડફોડ કરી મૂકી હતી.

નારાયણ રાણેની ધરપકડના ભણકારા વચ્ચે જૂહુમાં શિવસેના અને ભાજપના કાર્યકર્તા સામસામેઃ પોલીસનો લાઠીચાર્જ

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version