Site icon News Continuous Bureau | Mumbai

ખતરાની ઘંટી વાગી ગઈ! ભારતના આ રાજ્યમાં મળ્યા ઓમિક્રોનનો પેટા વેરિયન્ટના કેસ, કોરોનાની ચોથી લહેર લાવશે…

News Continuous Bureau | Mumbai 

ભારતમાં હવે ઓમિક્રોન શાંત પડ્યો છે પરંતુ તેના પેટા વેરિયન્ટ દેશમાં ઘુસ્યા હોવાની નિષ્ણાંતોએ ચેતવણી આપી છે.

Join Our WhatsApp Channel

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ કોરોનાની ચોથી લહેર લાવશે કારણ કે ત્રણ રાજ્યોમાં આ વેરિયન્ટ ના કેસ મળ્યાં છે. 

મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ મળ્યાં છે. 
 
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે એશિયાના ઘણા દેશો આ વેરિયન્ટનો સામનો કરી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા, આપી દીધી આ સલાહ.. જાણો વિગતે

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version