Site icon

જય શ્રી રામ. અયોધ્યા માં દિવાળી ની તડામાર તૈયારીઓ, જુઓ ફોટાઓ..

અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. આજે પહેલી વખત રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે, તો આ તરફ સરયૂના 24 તટને 6 લાખ દીવાથી સજાવાયો છે.  આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે.  અવધ યુનિવર્સિટીના કલા અને ફાઈન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ દીવા સાથે રામકથાના પ્રસંગોને દેખાડ્યા છે. જુઓ ફોટાઓ.. 

Join Our WhatsApp Community

 

 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version