Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ડેથ વળતર માટે ખોટા દાવા મામલે ગુજરાત સહિત આ રાજ્યોમાં એક્શન લેશે મોદી સરકાર, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે કરવામાં આવેલા ખોટા દાવાઓ અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવાં ખોટાં દાવાઓની તપાસ કરવાની મંજૂરી આપી છે. 

આ અંતર્ગત આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળમાં દાખલ થયેલા વળતરના દાવાઓ પૈકીના 5 ટકા દાવાઓની સમીક્ષા કરવામાં આવશે. 

આ ઉપરાંત કોર્ટે 28 માર્ચ સુધીમાં કોરોનાનાં કારણે થનારા મૃત્યુ માટે વળતરનો દાવો કરવાની સમયમર્યાદા 60 દિવસની કરી દીધી છે. 

ભવિષ્યમાં થનારા મોતનું વળતર મેળવવા માટે દાવો પણ 90 દિવસની અંદર જ કરવાનો રહેશે.

 આ સમાચાર પણ વાંચો :  હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક HC બાદ હવે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version